સુરેન્દ્રનગરમાં 24 હજારથી વધુ ખોટા નામે Form નં.7 ભરાયાના કોંગ્રેસના આક્ષેપથી રાજકારણમાં ગરમાવો.
સુરેન્દ્રનગરમાં 24 હજારથી વધુ ખોટા નામે Form નં.7 ભરાયાના કોંગ્રેસના આક્ષેપથી રાજકારણમાં ગરમાવો.
Published on: 10th February, 2026

કોંગ્રેસે સુરેન્દ્રનગરમાં ખોટા નામે 24 હજારથી વધુ Form નં.7 ભરાયાનો આક્ષેપ કર્યો છે, જેના વિરોધમાં બસ સ્ટેન્ડથી કલેક્ટર કચેરી સુધી રેલી યોજી હતી. કોંગ્રેસનો આરોપ છે કે ભાજપ સરકાર અને ચૂંટણી પંચની મીલીભગતથી આ થયું છે, ખાસ કરીને કોંગ્રેસના પ્રભાવવાળા વિસ્તારોમાં. આ ઘટના રાજકીય ચર્ચાનો વિષય બની છે.