મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ નો આજે હિંમતનગર ચૂંટણી પ્રવાસ
મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ નો આજે હિંમતનગર ચૂંટણી પ્રવાસ
Published on: 17th April, 2026

મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પ્રચાર માટે હિંમતનગરની મુલાકાત લેશે, જેના પગલે સવારથી જ વ્યાપક પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. બપોરે ૩ વાગ્યા પછી કાર્યક્રમ શરૂ થશે જેમાં મહેતાપુરા ખાતે ભાજપના વોર્ડ કાર્યાલયનું ઉદ્ઘાટન, નરનારાયણ સ્વામિનારાયણ મંદિરની મુલાકાત અને અગ્રણીઓ સાથે બેઠક કરશે. ત્યારબાદ 'વિકાસ સંકલ્પ સભા' અને પ્રાંતિજના સોનાસણ ચાર રસ્તા પાસે 'વિજય સંકલ્પ સભા'ને સંબોધશે. તમામ તૈયારીઓ પૂર્ણ.