જુહાપુરાને જોધપુર બનાવવા ભાજપને મત આપોનું અમિત ઠાકરનું નિવેદન.
જુહાપુરાને જોધપુર બનાવવા ભાજપને મત આપોનું અમિત ઠાકરનું નિવેદન.
Published on: 20th April, 2026

ગુજરાત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં અમિત ઠાકરે જુહાપુરાને જોધપુર બનાવવા ભાજપને મત આપવા કહ્યું. સરખેજ વોર્ડમાં મહિલા રેલી દરમિયાન તેમણે કોંગ્રેસ અને AIMIM પર પ્રહાર કર્યા, જુહાપુરાને ચંડોળા બનાવવા માટે જવાબદાર ગણાવ્યા. તેમણે લઘુમતી મતદારોને સુવિધાઓ આપવાની વાત કરી અને પાલડીમાં કોંગ્રેસ દ્વારા લઘુમતી ઉમેદવારને ટિકિટ આપવા મુદ્દે અશાંત ધારાનો ઉલ્લેખ કર્યો.