નહેરુ મુસ્લિમ હતા; ધોરાજીમાં ભાજપના પૂર્વ સાંસદ હરિ પટેલનું વિવાદાસ્પદ નિવેદન.
નહેરુ મુસ્લિમ હતા; ધોરાજીમાં ભાજપના પૂર્વ સાંસદ હરિ પટેલનું વિવાદાસ્પદ નિવેદન.
Published on: 20th April, 2026

રાજકોટ જિલ્લાના ધોરાજીમાં ચૂંટણી ટાણે ભાજપના પૂર્વ સાંસદ હરિ પટેલે પંડિત જવાહરલાલ નહેરુને મુસ્લિમ ગણાવી વિવાદ સર્જ્યો. સુપેડી ગામમાં તાલુકા-જિલ્લા પંચાયત ચૂંટણીના કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે હરિ પટેલે ગાંધી પરિવાર પર પણ નિશાન સાધ્યું હતું. તેમના આ નિવેદનથી રાજકીય આલમમાં ખળભળાટ મચી ગયો છે અને સોશિયલ મીડિયા પર ટીકા થઈ રહી છે. આ ઘટનાનો વિડીયો viral થયો છે.