ગુજરાતીઓ વાંચે છે; સંસ્થાએ મોબાઈલ યુગમાં પણ રૂ.1.44 કરોડના પુસ્તકો વેચ્યા.
ગુજરાતીઓ વાંચે છે; સંસ્થાએ મોબાઈલ યુગમાં પણ રૂ.1.44 કરોડના પુસ્તકો વેચ્યા.
Published on: 23rd April, 2026

આજના ડિજિટલ યુગમાં વાંચન ઘટ્યું હોવા છતાં, ભુજની સંસ્થાએ ડિસ્કાઉન્ટથી પુસ્તકો મેળવી વેચ્યા. ગત વર્ષે રૂ.1.44 કરોડના જ્ઞાનવર્ધક પુસ્તકો વેચી વાંચન સંસ્કૃતિને જીવંત રાખી. સહજાનંદ રૂરલ ડેવલોપમેન્ટ ટ્રસ્ટ સંચાલિત બુકસ્ટોલ પર તમામ વયના વાચકો માટે પુસ્તકો ઉપલબ્ધ છે, જે ગુજરાતમાં કુરિયરથી મોકલાય છે. સ્પર્ધાત્મક પરીક્ષાઓને કારણે યુવાનોમાં પુસ્તકોનો વપરાશ વધ્યો છે.