જામનગરના રણમલ તળાવમાં બે કિશોરોના ડૂબી જવાથી મોત, ગઈકાલથી ગુમ થયેલા બાળકોના મૃતદેહ મળ્યા.
જામનગરના રણમલ તળાવમાં બે કિશોરોના ડૂબી જવાથી મોત, ગઈકાલથી ગુમ થયેલા બાળકોના મૃતદેહ મળ્યા.
Published on: 23rd April, 2026

જામનગરના રણમલ તળાવમાં બે કિશોરોના ડૂબી જવાથી મોત નિપજ્યા. આ કિશોરો ગઈકાલથી ગુમ હતા. ફાયર બ્રિગેડે મૃતદેહોને બહાર કાઢ્યા, પોલીસે પોસ્ટમોર્ટમ માટે મોકલ્યા. સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. આ ઘટનાથી પરિવારજનોમાં આક્રંદ છવાયો છે.