ખેડૂતોને માર: યુદ્ધની અસરથી ગુજરાતમાં DAP ખાતરની અછત.
ખેડૂતોને માર: યુદ્ધની અસરથી ગુજરાતમાં DAP ખાતરની અછત.
Published on: 23rd April, 2026

ઈઝરાયલ-અમેરિકા-ઈરાન યુદ્ધથી ખાતર ઉત્પાદન પર અસર અને મીડલ ઈસ્ટથી આવતા ખાતર જથ્થામાં ઘટાડો થતા ગુજરાતમાં DAP ખાતરની અછત સર્જાઈ છે. વર્ષ 2026 માં ખરીફ સિઝન માટે 39 મિલિયન ટન ખાતરની જરૂરિયાત સામે માત્ર 18 મિલિયન ટન સ્ટોક હોવાથી ખેડૂતોની સમસ્યા વધી શકે છે.