3000 વર્ષ જૂનું વડનગર: ઇતિહાસ, વારસો અને પ્રવાસન સ્થળોની ગાથા
3000 વર્ષ જૂનું વડનગર: ઇતિહાસ, વારસો અને પ્રવાસન સ્થળોની ગાથા
Published on: 31st May, 2026

વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા પ્રખ્યાત થયેલું, વડનગર 3000 વર્ષથી માનવ ઇતિહાસનું સાક્ષી રહ્યું છે. અહીં ઈસવીસન પૂર્વે 800ના નગરના અવશેષ મળ્યા છે. ‘કીર્તિ તોરણ’ અને ‘હાટકેશ્વર મહાદેવ મંદિર’ મુખ્ય આકર્ષણો છે, જેમાં 17મી સદીમાં બનેલા હાટકેશ્વર મંદિરનું ‘સ્કંદ પુરાણ’માં પણ વર્ણન છે. ‘ઝણઝણિયો’ કૂવો અને 298 કરોડના ખર્ચે બનેલું ‘આર્કિયોલોજિકલ એક્સ્પ્રિએન્શિયલ મ્યુઝિયમ’ જેવી અનેક ઐતિહાસિક અને પ્રવાસી સ્થળો વડનગરની ભવ્યતા દર્શાવે છે.