વિશ્વ પુસ્તક દિવસ: ધરમપુરના ઇલ્યાસભાઈએ લંડનમાં 625 પુસ્તકોની લાઇબ્રેરી બનાવી ગુજરાતી સાહિત્યને જીવંત રાખ્યું.
વિશ્વ પુસ્તક દિવસ: ધરમપુરના ઇલ્યાસભાઈએ લંડનમાં 625 પુસ્તકોની લાઇબ્રેરી બનાવી ગુજરાતી સાહિત્યને જીવંત રાખ્યું.
Published on: 23rd April, 2026

વિશ્વ પુસ્તક દિવસે, ધરમપુરના વતની અને લંડનમાં સ્થાયી થયેલા ઇલ્યાસ ધરમપુરીએ પોતાના ઘરે કવિતાના 625 પુસ્તકોની પર્સનલ LIBRARY બનાવી છે. તેઓ ગુજરાતી સાહિત્યને સાચવી રહ્યા છે. મરીઝ, શયદા જેવા અનેક કવિઓના દુર્લભ સંગ્રહો છે. તેઓ લંડનના ગુજરાતીઓને પુસ્તકો વાંચવા આપે છે. તેઓ નવી પેઢીને માતૃભાષા સાથે જોડી રાખવા માટે લંડનની LIBRARYઓમાં પુસ્તકો ભેટ આપે છે.