ભારતના કયા રાજ્યના લોકો ઈરાન જાય છે અને ત્યાં શું કરે છે તેની માહિતી.
ભારતના કયા રાજ્યના લોકો ઈરાન જાય છે અને ત્યાં શું કરે છે તેની માહિતી.
Published on: 14th March, 2026

ભારતના વિદેશ મંત્રાલયના ડેટા મુજબ, હાલમાં ઈરાનમાં આશરે ૯,૦૦૦ થી ૧૦,૦૦૦ ભારતીય નાગરિકો વસવાટ કરી રહ્યા છે, જેમાં વ્યવસાયિકો, ખલાસીઓ અને શ્રદ્ધાળુઓનો સમાવેશ થાય છે. ખાસ કરીને શિક્ષણ ક્ષેત્રે ૧,૫૦૦ થી ૨,૦૦૦ ભારતીય વિદ્યાર્થીઓ તેહરાન, મશહદ અને કોમ જેવા શહેરોમાં તબીબી અને ધાર્મિક અભ્યાસ કરી રહ્યા છે. આ વિદ્યાર્થીઓમાં સૌથી મોટી સંખ્યા જમ્મુ-કાશ્મીરના મેડિકલ વિદ્યાર્થીઓની છે.