લોજિસ્ટિક વિક્ષેપથી ભારતને નિકાસમાં આશરે 4 Billion ડોલરનું માસિક નુકસાન થવાનો અંદાજ છે.
લોજિસ્ટિક વિક્ષેપથી ભારતને નિકાસમાં આશરે 4 Billion ડોલરનું માસિક નુકસાન થવાનો અંદાજ છે.
Published on: 14th March, 2026

અખાતમાં યુદ્ધને લીધે ક્રુડ તેલ બજાર ખોરવાઈ અને ભારતીય નિકાસને ફટકો પડ્યો છે. Federation of Indian Export Organisations મુજબ લોજિસ્ટિક ખલેલથી ભારતને આશરે 4 Billion ડોલરનું નુકસાન થવાની ગણતરી છે. નિકાસકારો માલ અન્ય માર્ગે મોકલવા અને નવા બજારો શોધે છે. પશ્ચિમ એશિયા ભારતનું મહત્વનું વિદેશ વેપાર જોડાણ છે.