RSSની યોગી સરકારને શંકરાચાર્ય વિવાદ ખતમ કરવા અપીલ.
RSSની યોગી સરકારને શંકરાચાર્ય વિવાદ ખતમ કરવા અપીલ.
Published on: 14th March, 2026

ઉત્તર પ્રદેશમાં શંકરાચાર્યના નિવેદનોથી ભાજપમાં વિખવાદ છે, RSS ચૂંટણી પહેલાં આ વિવાદ પુરો કરવા માંગે છે, કેમકે તે સનાતન એકતાને અસર કરે છે. યોગી સરકારે આ મુદ્દાને કાઉન્ટર કરવો જોઈએ. આ માટે સંઘના નેતાઓએ યોગી આદિત્યનાથ સાથે મીટીંગ કરી હતી અને શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ સાથેના વિવાદ અંગે ચર્ચા થઈ હતી.