લેકલર ઇન્ડિયાએ દિવ્યાંગ બાળકો માટે CSR હેઠળ ₹10 લાખનું દાન આપ્યું, અસ્મિતા વિકાસ કેન્દ્રને ચેક અર્પણ.
લેકલર ઇન્ડિયાએ દિવ્યાંગ બાળકો માટે CSR હેઠળ ₹10 લાખનું દાન આપ્યું, અસ્મિતા વિકાસ કેન્દ્રને ચેક અર્પણ.
Published on: 14th March, 2026

ભરૂચના દહેજમાં લેકલર ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડે CSR પ્રવૃત્તિ અંતર્ગત દિવ્યાંગ બાળકોના વિકાસ માટે અસ્મિતા વિકાસ કેન્દ્રને ₹10 લાખનો ચેક આપ્યો. જર્મનીથી આવેલા પેટ્રિક મૂફ સહિતના અધિકારીઓ હાજર રહ્યા. અસ્મિતા વિકાસ કેન્દ્રએ લેકલરના સહયોગ બદલ આભાર માન્યો. જર્મની સ્થિત લેક્લરના બોર્ડ સભ્યોની ભારત મુલાકાત દરમિયાન આ CSR પ્રવૃત્તિ થઈ.