ઈરાન કટોકટીથી ઈક્વિટી ફંડોની AUMમાં અંદાજે રૂ. 2.4 લાખ કરોડનો ઘટાડો.
ઈરાન કટોકટીથી ઈક્વિટી ફંડોની AUMમાં અંદાજે રૂ. 2.4 લાખ કરોડનો ઘટાડો.
Published on: 20th March, 2026

US-ઈરાન સંઘર્ષને કારણે થયેલી અસ્થિરતાથી સક્રિય ઈક્વિટી મ્યુચ્યુઅલ ફંડની એસેટ્સ અંડર મેનેજમેન્ટ (AUM)માં આશરે રૂ. 2.4 લાખ કરોડનું નુકસાન થયું છે. ફેબ્રુઆરીના અંતમાં AUM રૂ. 35.4 લાખ કરોડ હતી, જે 13 માર્ચ સુધીમાં ઘટી ગઈ.