IIT ખડગપુર અને PRL સંશોધકોએ ચંદ્રના ખડકોની રચનાના રહસ્યો ખોલ્યાં.
IIT ખડગપુર અને PRL સંશોધકોએ ચંદ્રના ખડકોની રચનાના રહસ્યો ખોલ્યાં.
Published on: 26th March, 2026

IIT ખડગપુર અને PRL ના સંશોધકોએ ચંદ્રના પેટાળમાં રહેલા આયર્ન અને ટાઇટેનિયમથી સમૃદ્ધ ખડકો કેવી રીતે બન્યા તેનું રહસ્ય શોધ્યું છે. લેબોરેટરીમાં ચંદ્રના પેટાળ જેવી પરિસ્થિતિનું નિર્માણ કરીને આ ખડકોની રચના સમજવા માટે પ્રયોગો કરવામાં આવ્યા હતા. આ સંશોધનના તારણો ચંદ્રયાન-4 મિશનમાં મહત્વપૂર્ણ બની રહેશે, ખાસ કરીને ચંદ્રખડકોની પસંદગી માટે.