પાલીતાણા શેત્રુંજી ડિવિઝનને નવા DCF ચિરાગ અમીન મળ્યા, રાજ્ય સરકારે નિમણૂક કરી, વહીવટી ખાધ પૂરાઈ.
પાલીતાણા શેત્રુંજી ડિવિઝનને નવા DCF ચિરાગ અમીન મળ્યા, રાજ્ય સરકારે નિમણૂક કરી, વહીવટી ખાધ પૂરાઈ.
Published on: 21st February, 2026

રાજ્ય સરકારે પાલીતાણા શેત્રુંજી વન વિભાગમાં DCF તરીકે ચિરાગ અમીનની નિમણૂક કરી છે. 2017 બેચના IFS અધિકારીને મહત્વપૂર્ણ જવાબદારી સોંપાઈ. લાંબા સમયથી ખાલી પડેલી જગ્યા ભરાતા વહીવટી કામગીરી સરળ થશે. રાજુલા, જાફરાબાદ જેવા વિસ્તારોમાં સિંહોની સુરક્ષા માટે તેઓ કામગીરી કરશે. Chirag Amin અગાઉ પણ DCF તરીકે ફરજ બજાવી ચૂક્યા છે.