આંતરરાષ્ટ્રીય કુટનીતિ પર કોંગ્રેસ દ્વારા સરકાર પર પ્રેશર.
આંતરરાષ્ટ્રીય કુટનીતિ પર કોંગ્રેસ દ્વારા સરકાર પર પ્રેશર.
Published on: 27th March, 2026

કોંગ્રેસના જયરામ રમેશે વિદેશ નીતિ પર સરકારને ભીંસમાં લીધી. US-Iran યુદ્ધમાં પાકિસ્તાનની મધ્યસ્થીની ભૂમિકાની ચર્ચા વચ્ચે, રમેશે પૂછ્યું કે જો પાકિસ્તાન મધ્યસ્થી કરે તો ભારતની વિદેશ નીતિ નિષ્ફળ ગણાય. તેમણે વિદેશ મંત્રી S. Jaishankarની ટીકા કરી, તેમના પર ભારતની શરમ છુપાવવાનો આરોપ લગાવ્યો.