પ્રયાગરાજમાં નવરાત્રિ: ભક્તોની ભીડ, પવિત્ર ઘાટે સ્નાન અને પૂજા અર્ચના કરતા શ્રદ્ધાળુઓ.
પ્રયાગરાજમાં નવરાત્રિ: ભક્તોની ભીડ, પવિત્ર ઘાટે સ્નાન અને પૂજા અર્ચના કરતા શ્રદ્ધાળુઓ.
Published on: 27th March, 2026

સવારથી જ મોટી સંખ્યામાં ભક્તો પ્રયાગરાજના પવિત્ર ઘાટે ઉમટી પડ્યા હતા. નવરાત્રિના શુભ અવસર પર, શ્રદ્ધાળુઓ ગંગા, યમુના અને સરસ્વતીના સંગમમાં સ્નાન કરીને ધન્યતા અનુભવી હતી. ભક્તોએ પૂજા અર્ચના અને પ્રાર્થના કરી માતા દુર્ગાના આશીર્વાદ મેળવ્યા હતા. સમગ્ર વિસ્તાર ભક્તિમય વાતાવરણથી ગુંજી ઉઠ્યો હતો.