રામલલ્લાને 4 મિનિટ સૂર્યતિલક, દર્શન માટે 3 કલાક વધાર્યો, અયોધ્યાના 10 હજાર મંદિરોમાં રામનવમીની ભવ્ય ઉજવણી થશે.
રામલલ્લાને 4 મિનિટ સૂર્યતિલક, દર્શન માટે 3 કલાક વધાર્યો, અયોધ્યાના 10 હજાર મંદિરોમાં રામનવમીની ભવ્ય ઉજવણી થશે.
Published on: 27th March, 2026

અયોધ્યામાં રામનવમી પર રામલલ્લાને બપોરે 12 વાગ્યે 4 મિનિટ માટે સૂર્ય તિલક થશે. 10 હજાર મંદિરોમાં રામનવમીની ઉજવણી અને 10 લાખ શ્રદ્ધાળુઓના દર્શનનો અંદાજ છે. રામનવમી પર ભક્તો 3 કલાક વધુ દર્શન કરી શકશે - સવારે 5 થી રાત્રે 11 વાગ્યા સુધી. રામલલ્લાને 56 પ્રકારના વ્યંજનનો ભોગ લાગશે અને VIP entry અડધો કલાક પહેલાં અને પછી બંધ રહેશે. 2024 માં પ્રથમવાર સૂર્યતિલક થયું હતું.