અમદાવાદ આવતી 7 ટ્રેન રદ્દ: ગાંધીધામ સેક્શનમાં ઇજનેરી કામગીરીને લીધે ટ્રેન વ્યવહાર પ્રભાવિત થશે.
અમદાવાદ આવતી 7 ટ્રેન રદ્દ: ગાંધીધામ સેક્શનમાં ઇજનેરી કામગીરીને લીધે ટ્રેન વ્યવહાર પ્રભાવિત થશે.
Published on: 11th February, 2026

ગાંધીધામ-ભુજ સેક્શનમાં ઇજનેરી બ્લોકના કામને લીધે અમદાવાદ આવતી કેટલીક ટ્રેન રદ્દ કરાઈ છે. 13 ફેબ્રુઆરી સુધી પાલનપુર, ભુજ, બાંદ્રા તરફથી આવતી ટ્રેન રદ્દ રહેશે. રેલવે મુજબ આ કામગીરી 13 ફેબ્રુઆરી સુધી ચાલશે, જેના લીધે કુલ 7 ટ્રેન રદ થશે. જેમાં ભુજ-બાંદ્રા ટર્મિનસ સ્પેશિયલ ટ્રેન, બાંદ્રા ટર્મિનસ-ગાંધીધામ EXPRESS ટ્રેન અને પાલનપુર, ગાંધીધામની ટ્રેન સામેલ છે.