ભવનાથ મહાશિવરાત્રી મેળા માટે ST નિગમ દ્વારા એક્સ્ટ્રા 195 બસ અને 7800થી વધુ ટ્રીપોનું સંચાલન થશે.
ભવનાથ મહાશિવરાત્રી મેળા માટે ST નિગમ દ્વારા એક્સ્ટ્રા 195 બસ અને 7800થી વધુ ટ્રીપોનું સંચાલન થશે.
Published on: 11th February, 2026

ગત વર્ષે 2.91 લાખ મુસાફરોએ લાભ લીધો, આ વર્ષે 195 જેટલી વધુ બસમાં 7800થી વધુ ટ્રીપો દ્વારા 3.70 લાખ જેટલા મુસાફરોને સુવિધા આપવાનું લક્ષ્ય છે. મહાશિવરાત્રી મેળો 'મિનિ કુંભ મેળા' તરીકે પણ ઓળખાય છે. 195 વધારાની બસો દોડાવવામાં આવશે અને 247 GPS મોનીટરીંગ થશે.