સુખરામનગરમાં ગેલેરી ધરાશાયી: 20-25 લોકો ફસાયા, ફાયર બ્રિગેડે રેસ્ક્યૂ કર્યું.
સુખરામનગરમાં ગેલેરી ધરાશાયી: 20-25 લોકો ફસાયા, ફાયર બ્રિગેડે રેસ્ક્યૂ કર્યું.
Published on: 11th February, 2026

અમદાવાદના અમરાઈવાડી વિસ્તારમાં સુખરામનગર સ્લમ ક્વાર્ટર્સમાં ગેલેરી તૂટી પડતા 20-25 લોકો ફસાયા. ફાયર બ્રિગેડે સીડીથી રેસ્ક્યૂ કર્યું, કોઈ જાનહાની નહિ. જર્જરિત ક્વાર્ટર્સને કોર્પોરેશને નોટિસ આપી, રીડેવલોપમેન્ટમાં Technical ખામીને લીધે વિલંબ. 440 ફ્લેટ 180 છાપરાનું રીડેવલોપમેન્ટ મ્યુનિસિપલ કોર્પોરેશન કરી રહ્યું છે.