વંદે માતરમ્: જન ગણ મન પહેલાં વાગશે, કેન્દ્રની નવી ગાઈડલાઈન; સરકારી કાર્યક્રમોમાં સન્માનમાં ઊભા રહેવું ફરજિયાત.
વંદે માતરમ્: જન ગણ મન પહેલાં વાગશે, કેન્દ્રની નવી ગાઈડલાઈન; સરકારી કાર્યક્રમોમાં સન્માનમાં ઊભા રહેવું ફરજિયાત.
Published on: 11th February, 2026

કેન્દ્ર સરકારે વંદે માતરમ્ માટે નવી ગાઈડલાઈન બહાર પાડી, સરકારી કાર્યક્રમોમાં તેના સન્માનમાં ઊભા રહેવું પડશે. રાષ્ટ્રગાન પહેલાં તેનું 3 મિનિટ 10 સેકન્ડનું સંસ્કરણ વગાડાશે. તિરંગો ફરકાવતી વખતે તથા રાષ્ટ્રપતિ અને રાજ્યપાલોના કાર્યક્રમોમાં પણ વગાડવામાં આવશે. સિનેમા હોલમાં વગાડવું ફરજિયાત નથી.