ટ્રેનર વગર યોગ કરતાં હોવ તો આ ભૂલ કરવાથી બચજો
ટ્રેનર વગર યોગ કરતાં હોવ તો આ ભૂલ કરવાથી બચજો
Published on: 15th September, 2026

યોગ શરીર અને મનને સ્વસ્થ રાખે છે, પણ ટ્રેનર વિના યોગ કરતાં કેટલીક ભૂલો નુકસાનકારક બની શકે છે. વોર્મ-અપ વિના સીધા મુશ્કેલ આસન કરવા, શ્વાસની ખોટી લય, શરીરને ક્ષમતા કરતાં વધુ ખેંચવું, ખોટું એલાઇનમેન્ટ અને સત્ર પછી આરામ ન કરવો જેવી બાબતોથી સ્નાયુ ખેંચાણ, ઈજા અને અસ્વસ્થતા થઈ શકે છે. પોતાની ક્ષમતા સમજવી અને જરૂર પડે તો નિષ્ણાતની સલાહ લેવી ખૂબ જ જરૂરી છે.