ઘર સાફ કરતી વખતે કે મુસાફરીમાં છીંકો અને શ્વાસની તકલીફ: આયુર્વેદિક ઉપાય.
ઘર સાફ કરતી વખતે કે મુસાફરીમાં છીંકો અને શ્વાસની તકલીફ: આયુર્વેદિક ઉપાય.
Published on: 17th June, 2026

ઘરની સફાઈ કે મુસાફરી દરમિયાન સતત છીંકો અને શ્વાસ લેવામાં તકલીફ થવી એ ધૂળ (Dust) એલર્જી સૂચવે છે, જે ઓછી રોગપ્રતિકારક શક્તિનું પરિણામ હોઈ શકે છે. વારંવાર થતી એલર્જી પાછળ દોષોનું અસંતુલન અને શરીરમાં જમા થયેલ ‘આમ’ (Toxic elements) જવાબદાર છે. માત્ર એન્ટી-એલર્જી દવાઓ પૂરતી નથી; શરીરમાંથી ‘આમ’ દૂર કરવા પાચનશક્તિ (Agni) સુધારવી આવશ્યક છે. તુલસી, હળદર, ગળો (Guduchi) જેવી ઔષધિઓ રોગપ્રતિકારક શક્તિ વધારે છે. પૂરતી ઊંઘ, પ્રાણાયામ, યોગ અને અનુલોમ-વિલોમ કરવા. લાંબા ગાળાની સમસ્યા માટે પંચકર્મ નિષ્ણાત વૈદ્ય પાસે નસ્યકર્મ કરાવવું હિતાવહ છે.