વલસાડના સાંસદે વંદે ભારત, શતાબ્દી સ્ટોપેજ, અને બંધ લોકલ ટ્રેનો શરૂ કરવા લોકસભામાં રેલવે પ્રશ્નો ઉઠાવ્યા.
વલસાડના સાંસદે વંદે ભારત, શતાબ્દી સ્ટોપેજ, અને બંધ લોકલ ટ્રેનો શરૂ કરવા લોકસભામાં રેલવે પ્રશ્નો ઉઠાવ્યા.
Published on: 18th March, 2026

વલસાડના સાંસદ ધવલ પટેલે સંસદમાં વલસાડના રેલવે પ્રશ્નો રજૂ કર્યા, જેમાં વંદે ભારત અને શતાબ્દી એક્સપ્રેસને વલસાડ સ્ટેશન પર સ્ટોપેજ આપવા, કોરોનામાં બંધ થયેલી લોકલ ટ્રેનો શરૂ કરવા, તેમજ સુરતથી વલસાડ વચ્ચે નવી ટ્રેન શરૂ કરવા અને અન્ય ટ્રેનોના સ્ટોપેજ વધારવાની માંગ કરી.