રાજકોટવાસીઓને ઉનાળામાં પાણીની તકલીફ નહીં પડે.
રાજકોટવાસીઓને ઉનાળામાં પાણીની તકલીફ નહીં પડે.
Published on: 18th March, 2026

રાજકોટમાં ઉનાળાની શરૂઆત સાથે પાણીની માંગ વધી છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આગોતરૂ આયોજન કરાયું છે. આજી અને ન્યારી ડેમમાં સૌની યોજના હેઠળ નર્મદાનાં નીર ઠાલવવાનું શરૂ કરાયું છે. ડેમો છલકાઈ જાય ત્યાં સુધી સૌની યોજનાનું પાણી ઠાલવવામાં આવશે, જૂન મહિના સુધી રોજ 20 મિનિટ પાણી મળશે. Municipal Commissionerએ ખાતરી આપી છે કે ઉનાળામાં પાણીની તકલીફ નહીં પડે. આજી અને ન્યારી ડેમ 80%થી વધુ ભરાઈ ગયા છે.