જામનગરમાં પિતા-પુત્રીનો કૂવામાં કૂદી આપઘાત, પોલીસે પત્નીની પૂછપરછ શરૂ કરી.
જામનગરમાં પિતા-પુત્રીનો કૂવામાં કૂદી આપઘાત, પોલીસે પત્નીની પૂછપરછ શરૂ કરી.
Published on: 18th March, 2026

જામનગરના ધુતારપરમાં પતિ-પત્ની વચ્ચેના ઝઘડા બાદ પતિએ પુત્રી સાથે કૂવામાં કૂદી આપઘાત કર્યો. પતિને પત્નીના ચારિત્ર્ય પર શંકા હતી, જેથી ઝઘડા થતા હતા. પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. ગ્રામજનોએ મૃતદેહોને બહાર કાઢી PM માટે મોકલ્યા. પોલીસે પત્નીની પૂછપરછ હાથ ધરી છે.