હળવદનો 539મો સ્થાપના દિવસ: શુરવીરોની ભૂમિ અને ઝાલાવાડના ગૌરવ, શૌર્ય અને સંસ્કૃતિનું પ્રતિક.
હળવદનો 539મો સ્થાપના દિવસ: શુરવીરોની ભૂમિ અને ઝાલાવાડના ગૌરવ, શૌર્ય અને સંસ્કૃતિનું પ્રતિક.
Published on: 15th February, 2026

હળવદ, ઝાલાવાડની ઐતિહાસિક ભૂમિ, આજે 539માં વર્ષમાં પ્રવેશી રહ્યું છે. રાજા રાજોધરજીએ ઈ.સ. 1488માં હળવદ ગામનો પાયો નાખ્યો. 'હળવદ' માત્ર શહેર નહીં, પણ ઝાલાવાડના ગૌરવ અને સંસ્કૃતિનું પ્રતિક છે. HALVAD is not just a city but a symbol of pride.