અમદાવાદ: નારોલમાં કૌટુંબિક ઝઘડામાં જમાઈએ સસરાની હત્યા કરી, લોહિયાળ પરિણામ આવ્યું.
અમદાવાદ: નારોલમાં કૌટુંબિક ઝઘડામાં જમાઈએ સસરાની હત્યા કરી, લોહિયાળ પરિણામ આવ્યું.
Published on: 15th February, 2026

Ahmedabad Crime: નારોલમાં કૌટુંબિક ઝઘડામાં જમાઈએ સસરાને તીક્ષ્ણ હથિયારથી મારી નાખ્યા. બાગે કૌશર સોસાયટી નજીક આ ઘટના બની. લાંબા સમયથી ચાલતા કૌટુંબિક ઝઘડાને કારણે જમાઈ ઉશ્કેરાઈ ગયો અને સસરા પર હુમલો કર્યો. Narol Police Station તપાસ કરી રહી છે.