ભાવનગર: રૂ.509.23 કરોડના વિકાસ કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા કરાયું.
ભાવનગર: રૂ.509.23 કરોડના વિકાસ કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા કરાયું.
Published on: 15th February, 2026

ભાવનગર મહાનગરપાલિકા દ્વારા રૂ. 509.23 કરોડના વિકાસ કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરાયું. જેમાં 35 વિકાસ કામોના ખાતમુહૂર્ત, 1 વિકાસ કાર્યનું લોકાર્પણ Narendra Modi ની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં Harsh Sanghavi દ્વારા કરાયું. અધેવાડા ખાતે બસ ડેપોનું નિર્માણ પૂર્ણ થયું. Bhavnagar electric bus સેવા શરૂ કરનાર ગુજરાતનું પ્રથમ શહેર બનશે.