ભાવનગરમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા ‘ચેરિટી ભવન’નું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું.
ભાવનગરમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા ‘ચેરિટી ભવન’નું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું.
Published on: 15th February, 2026

ભાવનગરમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે ‘ચેરિટી ભવન’નું ખાતમુહૂર્ત થયું. આ કાર્યક્રમમાં કાયદા મંત્રી કૌશિકભાઈ વેકરીયા ઉપસ્થિત રહ્યા હતા. 'ચેરિટી ભવન'થી ચેરિટી કમિશનર કચેરી અને જાહેર ટ્રસ્ટોની નોંધણીની કામગીરી સુવિધાસભર બનશે. આ પ્રસંગે નીમુબેન બાંભણિયા, મેયર ભરતભાઈ બારડ સહિતના અધિકારીઓ અને પદાધિકારીઓ હાજર રહ્યા હતા. જેમાં અધિકારીઓની ચેમ્બર, કોર્ટ રૂમ જેવી સુવિધાઓ હશે.