
ટ્રમ્પના ટેરિફથી ઝીંગા ઉદ્યોગને નુકસાનની ભીતિ: નવસારીના એક્સપોર્ટને અસર, ખેડૂતો અને વેપારીઓમાં ચિંતા.
Published on: 05th August, 2025
અમેરિકાના પ્રમુખ દ્વારા 25 ટકા ટેરિફની જાહેરાતથી ઝીંગા ઉદ્યોગને નુકસાનની શક્યતા છે, કારણ કે અમેરિકા મોટું ખરીદદાર છે. ગુજરાતમાંથી 700 કરોડના ઝીંગા એક્સપોર્ટ થાય છે, જેમાં નવસારીનો હિસ્સો પણ મોટો છે. ટેરિફ લાગવાથી ઝીંગાના ભાવ ઘટશે, ખેડૂતોને નુકસાન થશે અને ઉદ્યોગમાં સંકળાયેલા લોકોની સ્થિતિ કફોડી થશે, સરકારે આ બાબતે વિચારવું જોઈએ.
ટ્રમ્પના ટેરિફથી ઝીંગા ઉદ્યોગને નુકસાનની ભીતિ: નવસારીના એક્સપોર્ટને અસર, ખેડૂતો અને વેપારીઓમાં ચિંતા.

અમેરિકાના પ્રમુખ દ્વારા 25 ટકા ટેરિફની જાહેરાતથી ઝીંગા ઉદ્યોગને નુકસાનની શક્યતા છે, કારણ કે અમેરિકા મોટું ખરીદદાર છે. ગુજરાતમાંથી 700 કરોડના ઝીંગા એક્સપોર્ટ થાય છે, જેમાં નવસારીનો હિસ્સો પણ મોટો છે. ટેરિફ લાગવાથી ઝીંગાના ભાવ ઘટશે, ખેડૂતોને નુકસાન થશે અને ઉદ્યોગમાં સંકળાયેલા લોકોની સ્થિતિ કફોડી થશે, સરકારે આ બાબતે વિચારવું જોઈએ.
Published on: August 05, 2025