રાજકોટમાં 12 મંદિરો પર બુલડોઝર ફર્યું, સ્થાનિકોનો વિરોધ.
રાજકોટમાં 12 મંદિરો પર બુલડોઝર ફર્યું, સ્થાનિકોનો વિરોધ.
Published on: 15th May, 2026

રાજકોટમાં ટ્રાફિકને અડચણરૂપ 12 મંદિરો, જેમાં 8 હનુમાનજીની ડેરીનો સમાવેશ થાય છે, તેને રાત્રિ દરમિયાન તોડી પાડવામાં આવ્યા. મવડી મેઈન રોડ પર સ્થાનિકોએ વિરોધ કર્યો અને મંદિરને 48 કલાકમાં નાનું બનાવવાની ખાતરી આપી. આ કાર્યવાહી પોલીસ બંદોબસ્ત વચ્ચે PGVCL ટીમને સાથે રાખી હાથ ધરાઈ.