પાટણ જિલ્લામાં 14 માર્ચ, 2026ના રોજ લોક અદાલત યોજાશે, જેમાં સમાધાન લાયક કેસોનો નિકાલ થશે.
પાટણ જિલ્લામાં 14 માર્ચ, 2026ના રોજ લોક અદાલત યોજાશે, જેમાં સમાધાન લાયક કેસોનો નિકાલ થશે.
Published on: 13th February, 2026

રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા પાટણ જિલ્લાની કોર્ટોમાં 14 માર્ચ, 2026ના રોજ નેશનલ લોક અદાલતનું આયોજન કરાયું છે. આ અદાલતમાં સમાધાન લાયક કેસો જેવા કે ફોજદારી, નેગોશીએબલ ઈન્સ્ટ્રુમેન્ટ એક્ટ, વાહન અકસ્માત, મજૂર તકરાર અને લગ્નજીવન તકરાર સહિતના કેસો મૂકી શકાશે. કોર્ટમાં કેસ દાખલ થાય તે પહેલાં પણ તકરારોનું સમાધાન કરવામાં આવશે. વધુ માહિતી માટે જિલ્લાની કોર્ટનો સંપર્ક કરો.