સુરત એરપોર્ટ પર Indigo ફ્લાઇટના ટાયર રન-વે પર ઘસડાયા, મોટી દુર્ઘટના ટળી.
સુરત એરપોર્ટ પર Indigo ફ્લાઇટના ટાયર રન-વે પર ઘસડાયા, મોટી દુર્ઘટના ટળી.
Published on: 13th February, 2026

સુરત એરપોર્ટ પર Indigoની કોલકાતા-સુરત ફ્લાઇટ લેન્ડિંગ વખતે દુર્ઘટનાથી બચી, પાયલોટે સમયસૂચકતાથી તમામ મુસાફરોને બચાવ્યા. પ્લેનના ટાયર રન-વે પર 140 kmphની ઝડપે ઘસડાયા, પરંતુ પાયલોટે "Pre-cautionary Go Around" લઈને પ્લેનને ફરી ટેક-ઓફ કરાવ્યું અને સુરક્ષિત લેન્ડિંગ કર્યું, જેનાથી મુસાફરોનો આબાદ બચાવ થયો.