
Gandhinagar: ખાતરમાં ગેરરીતિ કરનારાના લાયસન્સ સસ્પેન્ડ કરવાની કૃષી મંત્રીની જાહેરાત થઈ.
Published on: 06th August, 2025
કૃષિ મંત્રી રાઘવજી પટેલે ખાતરના વેચાણમાં ગેરરીતિ અંગે તપાસના આદેશ આપ્યા છે, જેમાં કસૂરવારો સામે કડક પગલાં લેવાશે. રાજ્યના 10 જિલ્લામાં ખાતરની કાળાબજારી થઈ હોવાનું બહાર આવ્યું છે. IAS અધિકારી વિજય ખરાડીને તપાસ સોંપવામાં આવી છે. ગેરરીતિ કરનાર એજન્સીઓના લાયસન્સ સસ્પેન્ડ થશે, અને સરકાર કોઈને છોડશે નહીં.
Gandhinagar: ખાતરમાં ગેરરીતિ કરનારાના લાયસન્સ સસ્પેન્ડ કરવાની કૃષી મંત્રીની જાહેરાત થઈ.

કૃષિ મંત્રી રાઘવજી પટેલે ખાતરના વેચાણમાં ગેરરીતિ અંગે તપાસના આદેશ આપ્યા છે, જેમાં કસૂરવારો સામે કડક પગલાં લેવાશે. રાજ્યના 10 જિલ્લામાં ખાતરની કાળાબજારી થઈ હોવાનું બહાર આવ્યું છે. IAS અધિકારી વિજય ખરાડીને તપાસ સોંપવામાં આવી છે. ગેરરીતિ કરનાર એજન્સીઓના લાયસન્સ સસ્પેન્ડ થશે, અને સરકાર કોઈને છોડશે નહીં.
Published on: August 06, 2025
Published on: 06th August, 2025
પોલીસ ભરતી લેખિત પરીક્ષા ગુણ જાહેર
Published on: 06th August, 2025
૧૫/૦૬/૨૦૨૫ નારોજ પોલીસ ભરતીની લેખિત પરીક્ષા લેવામા આવી હતી, અને ૩૦/૦૭/૨૦૨૫ નારોજ લેખિત પરીક્ષાની Final Answer Key જાહેર કરવામાાં આવેલી હતી. આ પરીક્ષાનું પરીણામ જાહેર કરવામાં આવ્યું છે. હાજર રહેલ ઉમેદવાર પોતાના ગુણ આ લિંક પરથી મેળવી શકે છે.