અમદાવાદ થી બેંગ્લોર રૂ. 2.57 કરોડના દાગીના ભરેલું પાર્સલ ગુમ.
અમદાવાદ થી બેંગ્લોર રૂ. 2.57 કરોડના દાગીના ભરેલું પાર્સલ ગુમ.
Published on: 05th May, 2026

અમદાવાદની સિક્વલ લોજિસ્ટિક કંપનીએ અકાશા એર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. રૂ. 2.57 કરોડના દાગીના ભરેલું એક પાર્સલ અમદાવાદ એરપોર્ટથી બેંગ્લોર મોકલવા છતાં ત્યાં પહોંચ્યું નહોતું. આ ઘટનામાં છેતરપિંડીનો આરોપ છે અને પોલીસે અકાશા એર વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.