એમ.કે. રૈનાનું પરફોર્મિંગ આર્ટ્સમાં વક્તવ્ય: લોક શૈલીને આધુનિકતાથી જોડી જીવંત રાખવા પર ભાર.
એમ.કે. રૈનાનું પરફોર્મિંગ આર્ટ્સમાં વક્તવ્ય: લોક શૈલીને આધુનિકતાથી જોડી જીવંત રાખવા પર ભાર.
Published on: 12th March, 2026

એમ.કે. રૈનાએ મ.સ.યુનિવર્સિટીના ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સના ડ્રામેટિક્સ ડિપાર્ટમેન્ટમાં વક્તવ્ય આપ્યું. તેમણે લોક શૈલીને આધુનિકતાથી જોડી વર્તમાન સાથે કનેક્ટ કરવા જણાવ્યું. લોકકલાનું મહત્વ સમજાવી ભવાઈને ભારતીય થિયેટરનો અસલી ચહેરો ગણાવ્યો. "શિક્ષણ વિચારોનું આદાન-પ્રદાન હોવું જોઈએ" એવો મત વ્યક્ત કર્યો. Faculty ના ડીન પ્રોફેસર અજય અષ્ટપુત્રે અને પ્રોફેસર દર્શન પુરોહિત ઉપસ્થિત રહ્યા.