2.10 કરોડના ખર્ચે બનેલી શાળાનું લોકાર્પણ: વિવાદ બાદ મિરજાપર કુમાર શાળા ખુલ્લી મુકાઈ.
2.10 કરોડના ખર્ચે બનેલી શાળાનું લોકાર્પણ: વિવાદ બાદ મિરજાપર કુમાર શાળા ખુલ્લી મુકાઈ.
Published on: 11th March, 2026

ભુજ તાલુકાના મિરજાપરમાં 2.10 કરોડના ખર્ચે બનેલી કુમાર શાળાનું લોકાર્પણ થયું. શાળાના બાંધકામમાં અધૂરાશો અને નબળી ગુણવત્તાના આક્ષેપો થયા હતા. તપાસ બાદ અધૂરાશો પૂરી કરાઈ અને એજન્સીને 3 વર્ષની જવાબદારી સોંપાઈ. કાર્યક્રમમાં બાળકો હાજર ન હતા, કારણ કે તે બપોરની પાળીમાં હતા.