M.S. યુનિવર્સિટીમાં સાંસ્કૃતિક કાર્યક્રમ: દીવા નૃત્યથી શરૂઆત, શ્રીરામ ઉત્સવે દિવાળીનો માહોલ.
M.S. યુનિવર્સિટીમાં સાંસ્કૃતિક કાર્યક્રમ: દીવા નૃત્યથી શરૂઆત, શ્રીરામ ઉત્સવે દિવાળીનો માહોલ.
Published on: 12th March, 2026

આઇસીસીઆરના સહયોગથી મ.સ.યુનિ.માં સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો. જેમાં આઇસીસીઆર પેનલ કલાકારોએ દીવા નૃત્ય, કૃષ્ણા વંદના, ‘અસવાર આયો રે’, અને ‘શ્રીરામ ઉત્સવ’ રજૂ કર્યા. નૃત્યાવલી ગ્રૂપે અયોધ્યા રામ મંદિરમાં ‘શ્રીરામ ઉત્સવ’ રજૂ કર્યું હતું. કલાકારોના અભિનય અને વેશભૂષા આકર્ષક હતા.