લીમલી શાળામાં રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીને ભાવાંજલિ અર્પણ કરવામાં આવી.
લીમલી શાળામાં રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીને ભાવાંજલિ અર્પણ કરવામાં આવી.
Published on: 10th March, 2026

સાયલા નજીકની મુળી તાલુકાની શ્રી લીમલી કુમાર પ્રાથમિક શાળામાં રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની પુણ્યતિથિ નિમિત્તે વિશેષ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં મેઘાણીના જીવન અને કવન વિશે વાત કરવામાં આવી હતી અને તેમને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. SCHOOL એ આ પ્રસંગે વિશેષ આયોજન કર્યું હતું.