શું સોશિયલ મીડિયા આવનારી પેઢીને અભણ બનાવી દેશે?
શું સોશિયલ મીડિયા આવનારી પેઢીને અભણ બનાવી દેશે?
Published on: 12th August, 2026

ડિજિટલ મીડિયા પત્રકાર પલકી શર્માએ ચિંતા વ્યક્ત કરી છે કે જો પાઠયપુસ્તકોનું સ્થાન રીલ્સ અને અલ્ગોરિધમ્સ શિક્ષક બની જાય, તો એક અજ્ઞાની પેઢી તૈયાર થશે, જે દેશની સુરક્ષા માટે જોખમી બની શકે છે. યુવાનો ટૂંકા વીડિયો અને વણચકાસાયેલા ડિજિટલ અલ્ગોરિધમ્સ પર નિર્ભર રહીને ગેરમાર્ગે દોરાઈ શકે છે. આનાથી સાચી માહિતીના અભાવે સમાજ અને દેશની સુરક્ષા માટે પ્રશ્નો ઊભા થઈ શકે છે. ક્રિટિકલ થિંકિંગ અને મિડીયા લિટીરસી વધારવાની તાતી જરૂર છે.