સુરત: બિલ્ડર તુષાર ઘેલાણી આપઘાત કેસ, આરોપી પૂનમ બિલ્ડર તુષાર ઘેલાણીનો ATMની જેમ ઉપયોગ કરતી હોવાનો આરોપ.
સુરત: બિલ્ડર તુષાર ઘેલાણી આપઘાત કેસ, આરોપી પૂનમ બિલ્ડર તુષાર ઘેલાણીનો ATMની જેમ ઉપયોગ કરતી હોવાનો આરોપ.
Published on: 25th February, 2026

સુરતમાં બિલ્ડર તુષાર ઘેલાણીના આપઘાત કેસમાં મુખ્ય આરોપી પુનમ જેલમાં છે, જેણે જામીન અરજી કરી છે. પૂનમ પર તુષાર ઘેલાણીનો ATMની જેમ ઉપયોગ કરવાનો આરોપ છે. પુનમના ત્રાસ અને દબાણને કારણે તુષારે આપઘાત કર્યો હતો, આ ઘટનાથી શહેરમાં ચકચાર મચી ગઈ છે.