શંખેશ્વરના વેપારી સાથે ₹35.50 લાખની છેતરપિંડી
શંખેશ્વરના વેપારી સાથે ₹35.50 લાખની છેતરપિંડી
Published on: 11th February, 2026

શંખેશ્વરના વેપારી સાથે પોલીસ કેસમાંથી નામ કઢાવવાના બહાને ₹35.50 લાખની છેતરપિંડી થઈ. FIR માંથી નામ કઢાવવા દંપતીને ફસાવી ધમકીઓ આપી. આરોપીઓએ પોતાને પોલીસના માણસો તરીકે ઓળખાવ્યા હતા. અમિતાબેને આરોપીઓ વિરુદ્ધ શંખેશ્વર Police Station માં ફરિયાદ નોંધાવી. સંજય નામના વ્યક્તિએ 'સાહેબ' બનીને નાણાં પરત આપવાની ખાતરી આપી હતી.