જૂનાગઢમાં મહાશિવરાત્રી મેળાનો આજથી પ્રારંભ, હજારો ભક્તો દાદાના દર્શને પહોંચ્યા.
જૂનાગઢમાં મહાશિવરાત્રી મેળાનો આજથી પ્રારંભ, હજારો ભક્તો દાદાના દર્શને પહોંચ્યા.
Published on: 11th February, 2026

મહાશિવરાત્રી મેળામાં 10-12 લાખ લોકોની વ્યવસ્થા, કલેક્ટર-SPનું માર્ગદર્શન, અને ભવનાથમાં શિવભક્તોની ભીડ. મુખ્યમંત્રીના માર્ગદર્શન હેઠળ આ મેળો અત્યાર સુધીનો સૌથી મોટો અને યાદગાર બની રહેશે. શ્રદ્ધાળુઓ માટે ડોર મેટરી, CCTV કેમેરા, પાણી, અને શૌચાલય જેવી વ્યવસ્થા કરવામાં આવી છે. 2900થી વધુ પોલીસ જવાનો ફરજ પર છે.