શંખેશ્વર પાસે બાઇક-રિક્ષા અકસ્માત: બે મૃત્યુ, વાહનોનો કચ્ચરઘાણ.
શંખેશ્વર પાસે બાઇક-રિક્ષા અકસ્માત: બે મૃત્યુ, વાહનોનો કચ્ચરઘાણ.
Published on: 10th May, 2026

પાટણ ના શંખેશ્વરના રાતનપુર ગામ પાસે KTM બાઇક અને રિક્ષા વચ્ચે ભયાનક અકસ્માત થયો. બે લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા. ટક્કર એટલી જોરદાર હતી કે બંને વાહનોનો કચ્ચરઘાણ વળી ગયો, સામાન રસ્તા પર વિખેરાયો. ઇજાગ્રસ્તોને સારવાર માટે ખસેડાયા. પોલીસે તપાસ શરૂ કરી.