સુરેન્દ્રનગરમાં લારીઓ જપ્ત કરી પરત ન આપતા લારીધારકોનો મનપામાં હોબાળો
સુરેન્દ્રનગરમાં લારીઓ જપ્ત કરી પરત ન આપતા લારીધારકોનો મનપામાં હોબાળો
Published on: 11th February, 2026

સુરેન્દ્રનગરમાં મનપા દ્વારા જપ્ત કરેલી લારીઓ છ મહિનાથી પરત ન મળતા લારીધારકોના ધંધા રોજગાર ઠપ્પ થઈ ગયા છે. લારીધારકોએ હોબાળો મચાવ્યો હતો કારણ કે, મનપા પાસે જપ્ત કરેલી લારીઓનો હિસાબ નથી અને તંત્રની લોલંલોલ નીતિને કારણે ભ્રષ્ટાચાર અને ગેરવહીવટના આક્ષેપો થઈ રહ્યા છે. આથી લારીધારકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે.