ચેતજો! અમદાવાદની 27 હજાર રેસ્ટોરન્ટમાં કેમિકલયુક્ત પનીરનો કાળો કારોબાર, અસલીને બદલે નકલી પનીર પીરસાય છે.
ચેતજો! અમદાવાદની 27 હજાર રેસ્ટોરન્ટમાં કેમિકલયુક્ત પનીરનો કાળો કારોબાર, અસલીને બદલે નકલી પનીર પીરસાય છે.
Published on: 10th February, 2026

અમદાવાદની હોટલોમાં શુદ્ધ પનીરને બદલે કેમિકલ, વનસ્પતિ તેલ અને સ્ટાર્ચથી બનેલું ‘એનાલોગ પનીર’ પીરસાય છે. Fake Paneer અસલી કરતા અડધી કિંમતે મળે છે, જે સ્વાસ્થ્ય માટે જોખમી છે. ‘એનાલોગ પનીર’ દેખાવમાં પનીર જેવું હોય છે પણ અસલ પનીર નથી હોતું.