
ભાયાવદરમાં સિમેન્ટ રોડના ખાડા પૂરવામાં પણ ભ્રષ્ટાચાર.
Published on: 01st August, 2025
ભાયાવદરમાં સિમેન્ટ રોડના નાના ખાડાઓને ખોદીને મોટા બનાવી, વધુ સિમેન્ટ, રેતી અને કાંકરીનો ઉપયોગ કરી ભ્રષ્ટાચાર આચરવામાં આવી રહ્યો છે. આનાથી પાલિકાને નુકશાન થશે. જો આ ભ્રષ્ટાચારને રોકવામાં નહીં આવે તો અમુક લોકો નગરપાલિકામાં ખોટા બિલો મૂકીને સરકારની તિજોરીને નુકસાન પહોંચાડશે. લોકોમાં આ બાબતે ચર્ચા ચાલી રહી છે.
ભાયાવદરમાં સિમેન્ટ રોડના ખાડા પૂરવામાં પણ ભ્રષ્ટાચાર.

ભાયાવદરમાં સિમેન્ટ રોડના નાના ખાડાઓને ખોદીને મોટા બનાવી, વધુ સિમેન્ટ, રેતી અને કાંકરીનો ઉપયોગ કરી ભ્રષ્ટાચાર આચરવામાં આવી રહ્યો છે. આનાથી પાલિકાને નુકશાન થશે. જો આ ભ્રષ્ટાચારને રોકવામાં નહીં આવે તો અમુક લોકો નગરપાલિકામાં ખોટા બિલો મૂકીને સરકારની તિજોરીને નુકસાન પહોંચાડશે. લોકોમાં આ બાબતે ચર્ચા ચાલી રહી છે.
Published on: August 01, 2025